દેશ-વિદેશ
News of Monday, 4th February 2019

ફ્લૂના કારણે વધી શકે છે પક્ષઘાતનો ભય

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ એક કરેલ સંશોધનમાં દાવો કર્યો છે કે ફલૂ થવાના કારણે એક વર્ષ સુધી પક્ષઘાતનો ભય વધી શકે છે શોધકર્તાઓએ  આ પાછળના કારણ વિષે વધુ  પરંતુ તેને સંશોધન સાથે જોડી દીધું છે. જેમાં તેને દાવો કર્યો છે કે ફ્લૂની દવા વધુ પડતી લેવાથી પક્ષઘાતનો ભય વધી શકે છે અને આ સંશોધન 72 વર્ષીય  લોકોના રેકોર્ડમાં સંશોધન  કરવામાં આવ્યા બાદ વાત કરવામાં આવી છે.

(5:15 pm IST)