દેશ-વિદેશ
News of Thursday, 3rd December 2020

મિસ્ત્રમાં એક બિલ્ડીંગ ધરાશાયી થવાના કારણોસર પાંચ લોકોના મૃત્યુ

નવી દિલ્હી: મિસ્ત્રના અધિકારીઓદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક એપાર્ટમેન્ટની દીવાલ ધરાશાયી થવાના કારણોસર ઓછામાં ઓછા પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ કર્મી મોહરમ બેકમાં ઘટનાસ્થળ પર પહોંચીને લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મૃતક લોકોમાં બે યુવતીઓનો પણ સમાવેશ થઇ રહ્યો છે.આ બિલ્ડીંગ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાણવામાં આવી રહ્યું નથી.

(6:28 pm IST)