News of Monday, 3rd December 2018
નેપાળના આંતરીક મામલાને ન કોઇ નિર્દેશિત કરે અને ન કોઇ એને પોતાનું સેટેલાઇટ સમજેઃ નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી માધવકુમાર
નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી માધવકુમારએ ચીન અને નેપાળના વધતા સંબંધો પર ''ભાષા'' ને કહ્યુ છે કે અમે કયારેય ભારત વિરૂદ્ધ ચીન-કાર્ડ અને અને કયારેય પણ ચીન વિરૂદ્ધ ભારત કાર્ડનો ઉપયોગ નથી કર્યો. એમણે કહ્યુ નેપાળના આંતરિક મામલાને કોઇ નિર્દેશિત ના કરે અને ના કોઇ એને પોતાનું સેટેલાઇટ સમજે.
(10:31 pm IST)