News of Saturday, 3rd August 2019
પાકિસ્તનમાં 19મી સદીનું ગુરુદ્વારા ખોલવામાં આવ્યું
નવી દિલ્હી: પાકિસ્તાનની તફથી ભારત માટે નવી નવી પહેલ કરવામાં આવી રહી છે થોડા દિવસ પહેલા એક એતિહાસિક મંદિરને ખોલવામાં આવ્યું હતું હવે ભારતીય સિખ શ્રદ્ધાળુઓ માટે ત્યાંના પંજાબ પ્રાંત સ્થિત ગુરુરદ્વારાને પણ ખોલવામાં આવ્યું છે 1947થી બંધ પડેલ આ ગુરુદ્વારને શ્રદ્ધાળુઓ માટે હવે પાકિસ્તાનમાં ખોલી દેવામાં આવ્યું છે આ નિર્ણય લેવામાં પાકિસ્તાનને 72 વર્ષનો સમયગાળો લાગ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.
(6:08 pm IST)