News of Friday, 3rd April 2020
શ્રીલંકામાં કર્ફ્યુનો ઉલ્લંઘન કરવા પર 10 હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી
નવી દિલ્હી:શ્રીલંકામાં કરફ્યુનો ઉલ્લંઘન કરવાના આરોપસર 10 હજારથી પણ વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આજ રોજ આપેલ માહિતી મુજબ આ વાતની જાણકારી પ્રપાત થઇ રહી છે. સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પોલીસે આ સમયમાં છેલ્લા 24 કલાકની અંદર રસ્તા પર ફરવા નીકળેલ તેમજ સાર્વજનિક સ્થળો પર વાહન લઈને અવરજવર કરી લોકડાઉનનો ભંગ કરતા 10 હજાર લોકોની ધરપકડ કરી લીધી છે.
(6:11 pm IST)