દેશ-વિદેશ
News of Wednesday, 1st April 2020

કોરોના વાયરસથી 13 વર્ષીય બાળકનું મૃત્યુ નિપજતા અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી:કોરોના વાયરસની મહામારીને હજુ સુધી દુનિયાના વૈજ્ઞાનિકો સમજવામાં અસફળ રહ્યા છે વૈજ્ઞાનિકોએ પોતાના શોધના આધાર પર દાવો કરવામાં આવ્યો હતો કે વાયરસથી માત્ર 60વર્ષથી વધુ વયના લોકોના મૃત્યુ નીપજે છે. પરંતુ મંગળવારના રોજ એક 13 વર્ષીય બાળકનું મૃત્યુ નિપજતા વૈજ્ઞાનિકોના દાવાની પોલ ખુલી ગઈ છે.

                મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસ બાળકો પર જીવલેણ નહીં કરે  પરંતુ જુઠ્ઠાણું ખોટું સાબિત  થયું છે. કોરોના માત્ર વૃદ્ધોને નહીં પરંતુ બાળકો સહીત યુવાનોને પણ ઝપેટમાં લઇ શકે છે.

(5:57 pm IST)