Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારે પુલવામા આતંકી હુમલાની નિંદા કરી

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકારના અધિકારીએ જમ્મુ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકવાદી હુમલાની ચોખ્ખા શબ્દોમાં નિંદા કરી છે અને જણાવ્યું છે કે અપરાધીઓને સજા મળવાની અપીલ કરી છે માનવાધિકાર ઉચ્ચાયુક્ત કાર્યાલયના પ્રવક્તા રૂપર્ટ કોલ્વિલેએ જણાવ્યું છે કે સોમવારના રોજ પુલવામાં શાહિદ થયેલ જવાનોના સમાચારથી તેમને ખુબજ દુઃખ વ્યક્ત કર્યું છે.

(5:55 pm IST)