Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

યમનના લાલ સાગરમાં 17 માછીમારોની હત્યા

નવી દિલ્હી: યમનના અલ-ખોખા વિસ્તારમાં લાલ બંદરગાહ પર યુદ્ધ પોતના કારણે માછલી પકડનાર નાવડી પર કરવામાં આવેલ હુમલામાં આજ રોજ 17 માછીમારો મોતને ભેટ્યા છે માછીમારોના સભ્યો દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે યુદ્ધપોત દ્વારા કરવામાં આવેલ હુમલામાં નાવડી પર સવાર એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે અને અન્ય 17 લોકો મોતને ભેટ્યા છે.

(5:06 pm IST)