Gujarati News

Gujarati News

News of Friday, 31st August 2018

સાડા ત્રણ લાખમાં વેચાઈ શકે છે મહાત્મા ગાંધીજીનો આ પત્ર

નવી દિલ્હી: અમેરિકાના નીલામી ઘર આરઆર  ઓક્શન દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ચરખાની વિષે લખાયેલ મહાત્મા ગાંધીની એક ચિઠ્ઠી સાડા ત્રણ લાખમાં નીલમ થઇ શકે છે નીલામી ઘર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહાત્મા ગાંધી દ્વારા ચરખાના મહત્વ પર જોર આપતા લખેલ આ ચીઠીમાં કોઈ તારીખ નથી અને તે અંદાજે 5 હજાર ડોલરમાં નીલમ થઇ શકે છે.આ ચિઠ્ઠી યશવંત પ્રસાદ નામના કોઈ વ્યક્તિને લખવામાં આવી હતી જે ગુજરાતીમાં છે.

(5:32 pm IST)