Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

વિશ્વભરમાં મચ્છર ખતમ કરવાનુ કામ કરતી અલ્ફાબેટઃ અહેવાલ

રીપોર્ટના જણાવ્યા પ્રમાણે  અલ્ફાબેટનું રિસર્ચ ઓર્ગેનાઇઝેશન વેરીલી દુનિયાભરમાં મચ્છર અને  તેનાથી થતી બીમારીઓને ખતમ કરવાનુ કામ કરી રહેલ છે. આના માટે પ્રજનન ક્ષમતા પ્રભાવીત કરવાવાળા જીવાણુથી સંક્રમિત વિશેષ નસ્લના નર મચ્છર મોટી સંખ્યામાં છોડવામા આવ્યા છે. શોધકર્તાના જણાવ્યા પ્રમાણે  પરીક્ષણથી એક અમેરીકી શહેરમાં મચ્છરોની સંખ્યા ૯પ ટકા સુધી ઘટી છે.

(11:53 pm IST)