Gujarati News

Gujarati News

News of Tuesday, 30th October 2018

ટ્રમ્પએ સત્ય સામે લાવવા અને ન્યાયને સુનિશ્ચિત કરવોઃ ખાશોગીની હત્યા પર પડદો પાડવામાં મદદ ન કરેઃ ખાશોગીની મંગેતર

         સઉદી અરબના પત્રકાર જમાલ ખાશોગીની હત્યા પર  અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રૃપને જોઇ ખાશોગીની મંગેતર હતી જે જેગ્ગીજએ કહ્યું કે ટ્રમ્પએ આ મામલા પર પડદો પાડવામાં મદદ ન કરવી જોઇએ. એમણે કહ્યુ કે ટ્રમ્પએ સચ્ચાઇ સામે લાવવા અને ન્યાયને સુનિશ્ચિત કરવો જોઇએ. ધનને પોતાનો વિવેક ડગમગાવવા અને મૂલ્યો સાથે સમજૂતી ન કરવા દયે.

(10:36 pm IST)