Gujarati News

Gujarati News

News of Thursday, 30th August 2018

મ્યમાંના 10 ગામોમાં પૂર આવ્યું

નવી દિલ્હી: મધ્ય મ્યાંમારમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે એક પુલમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી તે પુલ તૂટી ગયો છે જેના કારણે બુધવારના રોજ લગભગ 100 ગામોમાં પૂર આવાની સ્થિતિ સર્જાય ગઈ હતી આની ઝપેટમાં સૌથી મોટો દેશનો રાજમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકરી મળી રહી છે.અત્યાર સુધીમાં પૂરના કારણે કોઈ નુકશાન થયું હોવાનું જાણવા નથી મળી રહ્યું.પરંતુ હજારો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.

(6:06 pm IST)