Gujarati News

Gujarati News

News of Monday, 30th July 2018

મ્યાંમારમાં પૂરના કારણે 5ના મોત

નવી દિલ્હી: મ્યાંમારમાં પૂરના કારણે ઓછામાં ઓછા પાંચ લોકોના મોત નિપજ્યા છે અને હજારો લોકોને પોતાનું ઘર છોડવાની નોબત આવી છે એક સરકારી અધિકારી દ્વારા વાતની જાણકરી મળી રહી છે કે ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે મેકોંગ ક્ષેત્રમાં પરિસ્થિતિ ખુબજ ખરાબ થઇ ગઈ છે અને તેના કારણે પાંચ લોકો મોતને ભેટ્યા છે અને હજારો લોકોને પોતાનું ઘર છોડવાની નોબત આવી છે. પુરમાં ફસાયેલ લોકોને નાવીડની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યા છે.

 

(3:40 pm IST)