Gujarati News

Gujarati News

News of Monday, 30th March 2020

કોરોનાના કહેર વચ્ચે ચર્ચમાં ફેસબુક લાઇવથી પ્રાર્થના શરૂ કરવામાં આવી

નવી દિલ્હી: કોરોનાના કારણે તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવ્યા છે અને તેમાં ભારતના ચર્ચનો પણ સમાવેશ થાય છે ત્યારે લખનૌમાં રવિવારની સામુહિક પ્રાર્થના ચર્ચમાં શકય ન બનતા ફેસબુકના માધ્યમથી પાદરીઓએ રવિવારની પ્રાર્થનાનો સંદેશ આપ્યો હતો. લાલબાગ ચર્ચના પાદરી આશીષ નેકસ્ટન દ્વારા ફેસબુક લાઈવ કરવામાં આવ્યું હતું અને કોરોનાથી સર્વેના રક્ષણની પ્રાર્થના થઈ હતી.

(6:18 pm IST)