Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

ઇરાકમાં સુરક્ષાદળોની કાર્યવાહી દરમ્‍યાન ૪પ પ્રદર્શનકારીઓના મોત

     ઇરાકના વિભિન્ન શહેરોમાં ગુરૂવારના થયેલ અથડામણ દરમ્‍યાન સુરક્ષાદળોની કાર્યવાહીમાં  ૪પ પ્રદર્શનકારીઓના મોત થયા હતા.

     ગુરૂવારના નજફમાં  પ્રદર્શનકારીઓએ ઇરાનના વાણીજય દુતાવાસમાં આગ લગાવી હતી.

     ગુરૂવારની હિંસા પછી ઓકટોબરથી અત્‍યાર સુધીમાં રૂ. ૩૯૦ થી વધારે લોકોના મોત થયા અને ૧પ૦૦ થી વધારે લોકો ઘાયલ થયા. ઇરાકમાં ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

(11:31 pm IST)