Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

અમેરીકી નાગરીકના મોતને મામલે આંદામાન જશે અનૂસુચિત જનજાતિ આયોગ

આંદામાન અને નિકોબાર દ્વિપમાં એક અમેરીકી નાગરીકની હત્યાના મામલે  અનુસૂચિત જનજાતિ આયોગ આ વિસ્તારમાં જશે અને મામલાની તપાસ કરશે. આયોગના ચેરમેન નંદકુમાર સાયએ કહ્યું કે દુર્ધટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે.શબ તપાસવા માટે સેંટીનલ દ્વિપમાં વધારે તપાસથી હાલત વધારે ખરાબ થઇ શકે છે.

(11:33 pm IST)