Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

માનસિક બીમારીની ઝપેટમાં આવી શકે છે દુનિયા

નવી દિલ્હી: ભારતીયોની એક આંતરરાષ્ટ્રીય  ટીમના શોધકર્તાઓએ દાવો કર્યો છે કે કોરોના વાયરસના કારણોસર ટૂંક સમયમાં  માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની વૈશ્વિક સુનામી લાવી શકે છે. અમેરિકામાં હાવર્ડ યુનિવર્સીટીના શોધ પત્રના લેખક વિક્રમ પટેલે જણાવ્યું છે કે કોરોના વાયરસના કારણોસર હવે લોકો માનસિક રીતે બીમાર  થઇ શકે છે.માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા વિશ્વ સ્તર પર સૌથી ઉપેક્ષિત સ્વાસ્થ્ય મુદ્દામાંથી એક છે જો કોરોના મહામારી હજુ આગળ વધશે તો મહામારીના કારણોસર માનસિક સ્વાસ્થ્ય એક સામાજિક નિર્ધારીક બની ચુકી છે.

(6:28 pm IST)