Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2019

મોઝામ્બિકમાં વાવાઝોડાના કારણે મુર્તક આંક 1000 થવાની આશંકા

નવી દિલ્હી: ગયા અઠવાઈયે મોઝામ્બિકમાં આવેલ ચક્રવાતી વાવાઝોડાના કારણે એક હાજરીથી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા જણાઈ રહી છે ત્યાં જ પાડોશી ઝીમ્બાબવેમાં આ વાવાઝોડાના કારણે ડઝનો લોકો મોતને ભેટ્યા છે જયારે 2 હજારથી વધુ લોકો હજુ સુધી લાપતા હોવાનું માલુમ પડી રહ્યું છે. હજુ પણ મૃતક આંક વધી શકે તેવી શક્યતા જણાઈ રહી છે.

(7:46 pm IST)