Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

પાકિસ્તાનમાં મૃતકના ખાતામાંથી 460 કરોડની લેણદેણ થઇ હોવાનું ખુલાસો

નવી દિલ્હી: સોમવારના રોજ આવેલ એક માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક એવા વ્યક્તિના ખાતામાં 3 બેન્ક ખાતાના માધ્યમથી 460કરોડ રૂપિયાની લેણદેણની વાત સામે આવી છે જે પોતાના નામ પર આ ખોલવામાં આવેલ ખાતાના થોડાક મહિના પહેલા જ મૃત્યુ પામી ચુક્યા છે કરાચી નિવાસી ઇકબાલ આરઈનનું મૃત્યુ 9 મેં 2014ના રોજ થયું હતું પરંતુ તેમના મૃત્યુ પછી પણ તેમના ખાતામાંથી 3 અલગ અલગ બેન્કમાંથી કરોડો રૂપિયાનો વહીવટ થયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:40 pm IST)