Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

નાઇજીરિયામાં પૂરના કારણે મ્રુતકઆંક વધીને 200એ પહોંચ્યો

નવી દિલ્હી: નાઇજીરિયામાં ભારે વરસાદના કારણે આવેલ પુરમાં મૃતક આંક વધીને 200એ પહોંચી ગયો છે દેશના પ્રમુખ રાહત એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય આપતકાલ પ્રબંધન એજન્સીએ જણાવ્યું હતું કે નાઈજિરીયાના 12 રાજ્યો અને બેન્યું નદીમાં આવેલ પૂરના કારણે 199 લોકોના મોત નિપજ્યા છે મધ્ય રાજ્યો, કોંગી,નાઈજર અને દક્ષિણ ડેલ્ટા તેમજ અનમ્બરમાં પ્રાકૃતિક આપદા ઘોષિત કરવામાં આવી છે.આ ઘટનમાં 2 લાખથી વધુ લોકો બેઘર થઇ ગયા છે.

(6:04 pm IST)