Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

જાપાનમાં પૂર-ભુસ્ખલનની આશંકા, ર.૪૦ લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ લઇ જવાનો આદેશ

જાપાન સરકારએ બુધવારના દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં પુર અને ભુસ્લખલનની આશંકાને ધ્યાનમંા લઇ લગભગ ર.૪૦ લાખ લોકોને સુરક્ષિત સ્થાનો પર લઇ જવાનો આદેશ જારી કર્યો.

જાપાનના ઉતરીય કયુશુમાં ખરાબ મૌસમને કારણે વાહન વ્યવહાર પણ બાધિત થઇ ગયેલ છે. અને થોડા પ્રભાવિત વિસ્તારોમાં ભુસ્ખલનની પણ ઘટનાઓ બની છે.

 

 

(11:04 pm IST)