Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

લાહોરમાં મુકવામાં આવશે મહારાજા રણજીત સિંહની પ્રતિમા

નવી દિલ્હી: મહારાજા રણજિત સિંહની 180મી સ્મરણાંજલિના અવસર પર લગભગ 40 વર્ષ સુધી પંજાબ પર શાસન કરનાર મહારાજા રણજીત સિંહની ગુરુવારના રોજ 180મી પુણ્યતિથિ ના અવસર પર લાહોરમાં તેની એક જીવનની પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે લાહોર જિલ્લામાં જીદીયાના હવેલીની બહાર એક ખુલી જગ્યામાં રાખવામાં આવશે।

(6:30 pm IST)