Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમેરિકાએ 18 હજાર શરણાર્થીઓને પુનર્વાસનો આપ્યો પ્રસ્તાવ

નવી દિલ્હી: અમેરિકા પ્રસાશને આવતા વિતય વર્ષમાં 18 હજાર શર્ણાર્થીઓના પુનર્વાસનો પ્રસ્તાવ રાખ્યો છે. વિદેશ મંત્રાલય તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અમેરિકાએ વિત વર્ષ 2020માં 368000 થી વધારે નવા શરણાર્થીઓ અને શરણના દાવાને પ્રાપ્ત કરવાનું અનુમાન લગાવ્યું છે જેમાં 18 હજાર શર્ણાર્થીઓના પ્રસ્તાવને સ્વીકારવામાં આવશે.

(7:43 pm IST)