Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

દુનિયાભરમાં ૧૮૦૦૦ કર્મચારીઓની છટ્ટણી વચ્ચે ભારતમાં નિયુકતિ કરશે ડોયચે બેંક

         જર્મનીની ડોયચે બેંકની ભારતીય ઇકાઇ પોતાના રીટેલ બેંકીગ અને વેલ્થ મેનેજમેન્ટ ઓપરેશનને વધારવા માટે ૧૪૦ કર્મચારીઓની નિયુકિત કરશે.

         બેંકએ કહ્યૂં કે ભારત ઝડપતી વિકસતુ બજાર છે. અને બધાને આનાથી આશા છે આ પહેલા ડોયચે બેંકએ દુનિયાભરમાં ૧૮૦૦૦ કર્મચારીઓને છુટા કરવાની જાહેરાત કરી હતી.

(11:44 pm IST)