Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ઇસ્લામાબાદમાં આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવી હુમલો કરતા બે કર્મીના મૃત્યુ

નવી દિલ્હી:પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં શંકાસ્પદ આતંકવાદીઓએ એક પોલીસ સ્ટેશનને નિશાન બિનઇવને કરેલ અંધાધૂંધ ફાયરિંગમાં બે કર્મીના મૃત્યુ નિપજ્યા છે. પોલીસને આશંકા છે કે આતંકી વારદાત હોઈ શકે છે. હજુ સુધી હુમલાની જવાબદારી કોઈ પણ સંગઠન દ્વારા લેવામાં આવી નથી.

પોલીસ અધિકારીઓએ વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટના મંગવારના રોજ રાત્રીના સમયે શહેરના તારનોલ વિસ્તારની પોલીસ સ્ટેશન પર બની હતી પોલિસે જયારે મોટરસાયકલ સવાર હુમલાખોરને રોકવાનો ઈશારો કરતા તેમને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું જેમાં બે કર્મીના મૃત્યુ નિપજ્યા છે.

(6:31 pm IST)