Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પરમાણુને લઇને કોઈ પણ બદલાવ ઈરાન સ્વીકાર નહીં કરે

નવી દિલ્હી: ઈરાને જણાવ્યું છે કે તે પરમાણુ સમજોતાને લઇને કોઈ પણ પ્રકારનો બદલાવ કરવા માટે સ્વીકાર નહીં કરે અને જો અમેરિકા તેનાથી અલગ થવા ઈચ્છે તો ઈરાન નિશ્ચિત રૂપથી અલગ થઇ જાય તેમ છે ઇરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયતુલ્લા અલી ખેમનાઇએ વરિષ્ઠતઃ સલાહકાર અલી અકબર વેલાયતીને જણાવ્યું છે કે ઈરાન દ્વારા હાલમાં રહેલ પરમાણુ સમજોતાને લઈને કોઈ પણ પ્રકારનો બદલાવ સ્વીકાર્ય નથી.

(6:16 pm IST)