Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

રાષ્ટ્રહિતમા઼ ફોન ટેપ કરવામા આવે છેઃ ડોભાલ ફોન ટેપિંગ કેસમાં સરકારે હાઇકોર્ટને કહ્યું

કેન્દ્રીય ગૃહ મંત્રાલયએ દિલ્હી હાઇકોર્ટને કહ્યું છે કે ભારતની સંપ્રભુતા અને અખંડતાના હિતમા  સરકારી એજન્સીઓ દ્વારા ફોન ટેપ કરવામા આવે છે એક  અરજીમાં કહેવામા આવ્યુ હતુ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તત્કાલિન વિધિ સચિવ સુરેશચંદ્ર અને થોડા વરિષ્ઠ સીબીઆઇ અધિકારીઓના ફોન ગેરકાનુની રીતે ટેપ કરવામા આવ્યા હતા.

(12:17 am IST)