Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

ટૂંક સમયમાં ઓપરેશન વગર થશે માનવીના મસ્તિસ્કનો ઈલાજ

નવી દિલ્હી: માનવ શરીરમાં અંદરના ભાગે કોઈપણ ઇજા થઇ હોય તો તેને ચીરીને ઓપરશન કરવાની આવશ્કયતા પડે છે પરંતુ જો આ વસ્તુથી બચવામાં આવે તો દર્દી અને ડોક્ટર બંનેને રાહત મળશે અને તેનું કામ પણ આસાન થઇ જશે.આ એક સચ્ચાઈ છે વૈજ્ઞાનિકોએ એક પ્રણાલીની શોધ કરી છે જેની મદદથી  મસ્તિક્ની અંદરની ત્વચાને જોવા માટે સ્કીંલ્પનની જરૂર નહીં પડે.વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોઈપણ જાતની કાપકૂપ કર્યા વગર હવે શરીરની અંદરની તપાસ કરી શકાશે અને તેની રચનાને જોઈ શકાશે.

(2:49 pm IST)