Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

રશિયા ભારતને 2025માં એસ-400 મિસાઈલ પ્રણાલી સોંપશે

નવી દિલ્હી: રશિયા ભારતને વર્ષ 2025માં પાંચ એસ-400 મિસાઈલ પ્રણાલીની આપૂર્તિ કરશે. રોસોબોરોનએક્સપોર્ટના મહાનિર્દેશક એલેકઝેડર મીખીવે આ વાતની માહિતી આપતા જણાવ્યું છે કે રશિયા અને ભારતે 2018માં પાંચ અરબ ડોલરની પાંચ એસ 400 મિસાઈલ પ્રણાલી આપૂર્તિની માટે હસ્તાક્ષર કર્યા હતા.

(6:19 pm IST)