Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

આહારમાં નમક (સોડિયમ)નું વધારે પડતું સેવન કરવાથી મૃત્યુનું જોખમ વધે;રિસર્ચ

 

બ્રિધમ અને વુમન હોસ્પિટલ દ્વારા પ્રકાશિત કરેલા એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે આહારમાં નમક (સોડિયમ)નું વધારે પડતું સેવન કરવાથી મૃત્યુનું જોખમ વધે છે. ચોક્કસ પરિણામ માટે કોઈ વ્યક્તિના 24 કલાકના યૂરિનના નમૂના લેવા જોઈએ. સોડિયમના સેવનમાં વધારો અકસ્માત મૃત્યુ સાથે સીધો સંબંધ જોવા મળ્યો હતો  રિસર્ચ ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

(10:15 pm IST)