Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

જ્વાળામુખી ફાટવાના કારણે ગ્વાટેમાલાએ અમેરિકા પાસેથી શરણાર્થીઓ માટે મદદ માંગી

નવી દિલ્હી: ગ્વાટેમાલામાં જ્વાળામુખી ફયુગોના ફાટવાના કારણે દેશે અમેરિકી સરકારથી શરણાર્થીઓ ટેમ્પરરી અસ્થાયી રહેવા માટેની માંગ કરી છે જ્વાળામુખી ફાટવાના કારણે અધિકારીઓએ 112 લોકોના મોત નિપજ્યા હોવાની પુષ્ટિ કરી છે પરંતુ હજુ પણ મોટી સંખ્યામ લોકો લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે ઘરવિહોણા લોકો માટે અમરિકાની સરકાર પાસે થોડા સમય માટે તેને ત્યાં સ્થાયી થવા દેવાની માંગ કરવામાં આવી છે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(6:54 pm IST)