Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શ્રીલંકા ધમાકામા થયેલ મોતનો આંકડો ૩પ૯ થી ઘટી રપ૦ થયો

શ્રીલંકામા શ્રેણીબંધ ધમાકામા થયેલ મોતનો આંકડો ૩પ૯ થી ઘટી લગભગ રપ૦ કરી નાખેલ છે. સ્વાસ્થ્ય સેવાના પ્રમુખએ કહ્યું આ રપ૦ અથવા ર૬૦ હોય શકે છે હુ ઠીકઠાક નથી બતાવી શકતો શરીરના ઘણા ટુકડા છે એક આંકડો બતાવવો ખુબજ મુશ્કેલી છે. શ્રીલંકાના રક્ષા સચિવ ધમાકાઓને લઇ પોતાનુ રાજીનામુ દઇ ચુકયા છે.

(11:25 pm IST)