Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સ્વસ્થ રહેવું હોય તો Follow કરો આ ટીપ્સ

. ૯૦ ટકા રોગ ફકત પેટના કારણે જ થાય છે. પેટમાં કબજીયાત ન રહેવી જોઈએ. નહિં તો રોગોની કમી નહિં રહે.

. ભોજન કર્યા બાદ ન્હાવાથી પાચનશકિત નબળી પડી જાય છે અને શરીર કમજોર પડી જાય છે.

. વાળ રંગવાની ડાય (હેરકલર) થી આંખને ખુબ જ નુરશાન થાય છે. આનાથી તમને અંધાપો પણ આવી શકે છે.

. ટાઈ કરવાથી ઙ્ગઆંખો અને માથાને નુકશાન થાય છે.

. ઉભા રહિને પાણી પીવાથી ધૂંટણી નબળા રહે છે.

. દાંતણથી દાંત સાફ કરવાથી કફ બહાર આવે છે અને અવાજ મધુર બને છે.

. ખાવા માટે સિંઘવ મીઠું સર્વશ્રેષ્ઠ છે. આના પછી કાળા મીઠાનું  સ્થાન આવે છે. સફેદ મીઠું ઝેર સમાન છે.

. ૧૪ વર્ષથી નીચેની આયુના બાળકોને કયારેય મેંદાના લોટમાં બનેલ વસ્તુઓ જેમકે : બિસ્કીટ, બ્રેડ, સમોસા વગેરે કયારેય ન ખવડાવવું.

(9:34 am IST)