Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મિસ્ત્રમાં ત્રણ મહિના માટે આપતકાલ વધારવામાં આવ્યો

નવી દિલ્હી: મિસ્ત્રમાં લાગુ પડેલ આપત્કાલને ત્રણ વધુ મહિના માટે વધારી દેવામા આવ્યું છે રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતાહ અલ-સીસીનો નિર્ણય આધિકારિક રાજપત્રમાં રવિવારના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે તેને સાત દિવસની અંદર સંસદમાં પાસ કરી દેવામાં આવશે અને તે 14 જૂનથી પ્રભાવિત થશે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(7:12 pm IST)