Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વિયતનામમાં પૂર અને ભૂસખલનના કારણે 7ના મોત: 12 લાપતા

નવી દિલ્હી: ઉતરી વિયતનામમાં ભારે વરસાદના કારણે આવેલ પૂર અને ભૂસખલનના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોત નિપજ્યા છે અને 12 લોકો લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું છે પ્રાંતીય સરકાર દ્વારા મળેલ માહિતી મુજબ જણાઈ રહ્યું છે કે સૌથી વધારે લાઇ ચાઉં ક્ષેત્રમાં તેની અસર થઇ છે અને ત્યાં 5 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 12 લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે.

(7:11 pm IST)