Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

શ્રીલંકામાં 41 શંકાસ્પદ આતંકવાદીઓના બેંકના ખાતા પર રોક લગાવવામાં આવી

નવી દિલ્હી: શ્રીલંકામાં પ્રીબંધિત આતંકવાદી સંગઠન નેશનલ તોહીદ જમાતની સાથે સંબંધ રાખનાર 41 શંકાસ્પદ  આતંકવાદીઓના બેન્કના ખાતા પર રોક લગાવી દેવામાં આવી છે  દેશમાં ઇસ્ટરના અવસર પર સિલસિલેવરમાં હુમલામાં સંગઠનનો હાથ હોવાનું માલુમ પડી રહ્યું છે કે એક સરકારી  સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હુમલામાં 258 લોકો મોતને ભેટ્યા છે તેમજ 500થી વધુ લોકોને ઇજા પહોંચી છે.

(5:01 pm IST)