Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નોર્વેમાં ફસાયુ ક્રુજઃ ૯૦૦ લોકો સાથે પહોચ્યું કિનારેઃ ૪૭૯ લોકોને એરલિફટ કરાયા

નોર્વેમાં ફસાયેલું ક્રુજ શિપ લગભગ ૯૦૦ યાત્રીઓ  અને ક્રુ ની સાથે કીનારે  પહોંચી ગયુ.  ઇંજનમા  ખરાબીની સૂચના મળવા છતા  ૪૭૯ લોકોને એરલિફટ કર્યા હતા. આ શિપ ઇંજનમા ખરાબીને કારણે કીનારાથી  થોડા જ મીટરની દુરી પર ફસાઇ ગયુ હતુ પરંતુ બચાવ અભિયાન  દરમ્યાન એક ઇંજન ચાલુ થઇ ગયુ હતુ.

(12:06 am IST)