Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પાકિસ્તાને અગ્નિમ ચોકીઓ સહીત રહેણાંક વિસ્તારને બનાવ્યા નિશાન

નવી દિલ્હી:પાકિસ્તાનના સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા જમ્મુ કશ્મીરના છેવાડાના જિલ્લામાં નિયંત્રણ રેખાની નજીકના અગ્નિમ ચોકીઓ અને નાગરિક વિસ્તારો પર મોટર તેમજ ગોળાથી તેમજ નાના હથિયારોથી ગોળીબારી કરવામાં આવી હતી. અધિકારીઓએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સેનાએ કીરની,કસ્બા અને શાહપુરને નિશાન બનાવ્યું હતું।

ગોળીબારીથી સીમાના નજીકના વિસ્તારમાં ભારે કુતુહલ  મચી જવા પામી છે. ગયા શુક્રવારના રોજ નિયંત્રણ રેખા નજીક પાકિસ્તાની  ગોળીબારીમાં ઓછામાં ઓછા સાત રીહાયશી બિલ્ડીંગો ક્ષતિગ્રસ્ત બની હતી.

(5:34 pm IST)