Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સામેલ ર૧ સઉદી અધિકારીઓના વિઝા રદ થશેઃ અમેરિકી વિદેશ મંત્રાલય

અમેરીકી વિદેશ મંત્રાલયે જણાવ્યું કે સઉદી દૂતાવાસમાં પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સામેલ ર૧ સઉદી અધિકારીઓના વિઝા રદ કરવામાં આવશે. વિદેશ મંત્રી માઇક પોમ્પેઓએ કહ્યું કે આ શિક્ષા આ મામલે અંતિમ નહી હોય અમે સ્પષ્ટ કરીએ છીએ કે ખાશોગી વિરૂધ્ધ કરવામાં આવેલ ક્રુર કાર્યવાહીને અમેરીકા સહન નહી કરે.

(10:35 pm IST)