Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

વિદેશથી આવતા રશિયન નાગરિકોના કોરોના રિપોર્ટ ન આવે ત્યાં સુધી રહેવું પડશે આઇસોલેટ

નવી દિલ્હી:રશિયાના નેશનલ પબ્લિક હેલ્થ વોચડોગ રાસપોર્ટરેબર્નાડજોરની અધ્યક્ષતા અન્ના પોપોવાની તરફથી ગુરુવારના રોજ આપવામાં આવેલ ગાઇડલાઇન્સમાં જણાવવામાં આવ્યું છે કે રશિયાના જે નાગરિકો વિદેશથી પરત ફરી રહ્યા છે તેમણે કોરોના ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યા સુધી પોતાના જ ઘરમાં આઇસોલેટ રહેવું પડશે। આ ગાઈડલાઈન્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે વિદેશોથી આવનાર રશિયન નાગરિકો ત્રણ દિવસની અંદર પોતાનો પીસીઆર ટેસ્ટ બતાવવો જરૂરી છે.

(6:23 pm IST)