Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

જળવાયું પરિવર્તનની પશુઓ પર પડી રહી છે અસર: ઘટી રહ્યું છે કદ

નવી દિલ્હી: જળવાયું પરિવર્તનના કારણે સતત જાનવરો માટે નુકશાનકારક સાબિત થઇ રહી છે તેમના શરીરનું કદ નાનું થઇ રહ્યું છે શોધકર્તાઓએ દાવો કર્યો છે કે 1976થી1999 વચ્ચે 23 વર્ષની અવધિમાં મળેલ પુરાવાને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે જળવાયું પરિવર્તનના કારણે પશુઓના કદમાં ઘટાડો થઇ રહ્યો છે.

(6:33 pm IST)