Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

નેપાળમાં બનશે મહર્ષિ વેદવ્યાસની 108ફૂટ લાંબી પ્રતિમા

નવી દિલ્હી: પશ્ચિમી નેપાળના તાનહુ જિલ્લામાં વ્યાસ નગરમાં નિગમમાં મહર્ષિ વેદવ્યાસની 108 ફૂટ લાંબી પ્રતિમા બનાવવાની તૈયારી ચાલી રહી છે મહર્ષિ વેદ વ્યાસને હિન્દૂ ધર્મગ્રન્થ વેદને ચાર શ્રેણીઓમાં વર્ગીકૃત કરવાનો શેરી આપવામાં આવી છે કહેવાય છે કે તેમનો જન્મ તાનહુ જિલ્લામાં થયો હતો અને આ વિસ્તારની એક ગુફામાં તેમને મહાભારતની રચના કરી હતી અને હવે ત્યાં જ તેમની 108 ફૂટ લાંબી પ્રતિમા બનાવતી હોવાની માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)