Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

બસ દુર્ઘટનામાં ઘાયલોની મુલાકાતે પહોંચ્યા કિમ જોગ ઉન

નવી દિલ્હી: ઉત્તર Sકોરિયાના સર્વોચ્ચ નેતા કિમ જોગ ઉને બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલ લોકોની મુલાકત લીધી હતી આ દુર્ઘટનામાં ચીનના 32 પર્યટકો સહીત કુલ 36 લોકોના મોત નિપજ્યા છે કોરિયન સેન્ટ્રલ સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ આ વાતની જાણકારી મળી રહી છે કે આ અપ્રત્યાશિત દુર્ઘટનાના કારણે તે ખુબજ દુઃખી છે ને તે પીડિતોની સારવાર વિષે વિચારીને પોતાના દર્દ પર કાબુ નથી રાખી શકતા અને કિમ મૃતકો પ્રત્યે સંવેદના જતાવવા માટે સોમવારના રોજ પ્યોંગયાંગ સ્થિત ચીનના દૂતાવાસ પર ગયા હતા.

(5:33 pm IST)