Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જળ વાયુ પરિવર્તનની લડાઇને સેકસી અને મજેદાર બનાવોઃ જાપાનના નવા પર્યાવરણ મંત્રી

જાપાનના નવા પર્યાવરણ મંત્રી શિંજીરો કોઇજુમીએ કહ્યું છે કે તે જળ વાયુ પરિવર્તન સામેની લડાઇને સેકસી અને મજેદાર બનાવી યુવાઓને આનાથી જોડે અને કોલસા પર દેશની નિર્ભરતા ઘટાડી ઓછુ કાર્બન ઉત્સર્જન વાળુ ભવિષ્ય બનાવે.

એમણે કહ્યું આપણે જળ વાયુ પરિવર્તન વિરૃદ્ધની લડાઇમાં વધારે શશકત દેશના તરીકે યોગદાન કરવા માટે પ્રતિબદ્ધ છીએ.

શિંજીરો જાપાનના પૂર્વ પીએમ જુનિચીરો કોઇજુમિના પુત્ર છે.

 

(12:02 am IST)