Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સોમાલિયામાં આત્મઘાતી હુમલામાં 9ના મોત

નવી દિલ્હી:સોમાલિયાની રાજધાનીમાં બુધવારના રોજ રાષ્ટ્રપતિ આવાસની નજીક ઇસ્લામિક ચરમપંથીઓએ આતમઘાતી કાર બોંબ હુમલો કરી દીધો છે જેમાં પૂર્વ વિદેશ મંત્રી હુસૈન ઇલેબ સહીત 9 લોકો મોતને ભેટ્યા છે આ હુમલામાં અન્ય 13 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે ઘાયલ લોકોમાં વધુ સૈનિકોનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:38 pm IST)