Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બોત્સ્વાનામાં હાથીઓના શિકાર પર લગાવવામાં આવેલ પાબંધી હટાવવામાં આવી

નવી દિલ્હી: આફ્રિકી દેશ બોત્સ્વાનામાં માનવો તથા જંગલી જાનવરોને વચ્ચે વધતી ટકરાવને ધ્યાનમાં રાખતા હાથીઓના શિકાર પર લગાવવામાં આવેલ પ્રતિબંધને હટાવી લેવામાં આવ્યો છે બોત્સ્વાનામાં 2014માં હાથીઓના શિકાર પર પાબંધી લગાવવામાં આવી હતી જેનો લોકોએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ કારણોસર ખેડૂતો અને જાનવરોના શિકારથી લાભ મેળવનાર લોકોને સમસ્યા સર્જાઈ શકે છે.

(5:35 pm IST)