Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

ક્રાઇસ્ટ ચર્ચ હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યા સિરિયલ બોમ્બ બ્લાસ્ટઃ શ્રીલંકા

શ્રીલંકાના રક્ષા રાજય મંત્રી રૂવાન વિજેવર્દેને મંગળવારના સંસદને સંબોધિત કરતા જણાવ્યું કે શ્રીલંકામા થયેલ સિરીયલ બોંબ ધડાકાઓ ક્રાઇસ્ટ ચર્ચ (ન્યુઝીલેન્ડ) મા ર મસ્જિદો પર થયેલ હુમલાના બદલામાં કરવામા આવ્યા હતા. રવિવારના શ્રીલંકામા થયેલ સિરીયલ બોંબ ધડાકામા ૩ર૧ લોકોના મોત થયા છે અને પ૦૦ થી વધારે લોકો ઘાયલ થયા છે.

 

(11:30 pm IST)