Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ઉત્તર કોરિયામાં બસ દુર્ઘટનામાં 32 ચીની નાગરિક મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઉત્તર કોરિયામાં એક બસ દુર્ઘટનામાં ચીનના ઓછામાં ઓછા 32 સેલાનીયો અને ઉત્તર કોરિયાઈ નાગરિકના મોત નિપજ્યા હોવાનું જાણવામાં આવી રહ્યું છે વિદેશ મંત્રાલય દ્વારા આજ રોજ આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ છે મંત્રાલયના પ્રવક્તા લૂ કાંગે વધુમાં જણાવ્યું કે રવિવારના રોજ દક્ષિણ પ્યોંગયાંગમાં થયેલ દુર્ઘટનામાં બે અન્ય ચીની નાગરિકના પણ ઘાયલ થયા છે.

(6:13 pm IST)