Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પાકિસ્તાનમાં જિહાદી સંગઠનો અને જિહાદી સંસ્કૃતિ માટે જગ્યા નથીઃ ઇમરાનખાન

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ કહ્યું છે કે પાકિસ્તાનમાં જિહાદી સંગઠનો અને જિહાદી સંસ્કૃતિ માટે જગ્યા નથી. એમણે જિહાદી ઇતિહાસ અને જિહાદી સંસ્કૃતિને લઇ કહ્યુ છે આ સમૂહ અફઘાનિસ્તાનમા સોવિયેત સંઘની વિરૂદ્ધ અમેરીકી નેતૃત્વ વાળા અફઘાન યુદ્ધના દિવાસોથી અસ્તિત્વમાં છે અન દશકાઓથી અહીંથી પોતાની ગતિવિધીઓએ અંજામ દેતા આવ્યા છે.

(10:47 pm IST)