Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

માલદિવનાં પૂર્વ-તાનાશાહ પર ચાલશે કેસ

નવી દિલ્હી: માલદીવની એક અદાલતે દેશના પૂર્વ-તાનાશાહ અને સુપ્રીમ કોર્ટના પ્રધાન ન્યાયાધીશને આતંકવાદના મામલે એક સુનવણી ખતમ કરવાના મામલે ધરપકડ કરવાનું જણાવ્યું છે. ફોજદારી અદાલતમાં ગઈ કાલે થયેલ મામુન  અબ્દુલ ગયૂમ  અને પ્રધાન ન્યાયાધીશ અબ્દુલ્લા સઈદ વચ્ચે થયેલ સુનવણી દરમિયાન આદેશ જારી કરવામાં આવ્યા છે.દોષી  સાબિત થવા પર બધાને 10થી 15 વર્ષની જેલની સજાની સુનવણી કરવામાં આવી શકે છે.

(7:46 pm IST)